ઉત્તરપ્રેદશ-
રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ સોમવારના રોજ કોરોના પોઝિટીવ આવ્યા છે. તેમને પીઝીઆઈ લખનઉમાં ભરતી કરાવ્યા છે. લખનઉમાં માલ એવન્યૂમાં નિવાસ કરી રહેલા કલ્યાણ સિંહને બે દિવસ પહેલા તાવ આવ્યો હતો. સ્વાસ્થ્ય વિભાગની ટીમે તેમનો ટેસ્ટ કર્યો હતો. ગત રોજ તેમનો રિપોર્ટ આવ્યો હતો, જેમાં તેઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. જે બાદ તેમને લખનઉની પીજેઆઈ હોસ્પિટલમાં ભરતી કરાયા છે. હાલ ડોક્ટર્સની સારવાર હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. જો કે, સારી વાત એ છે કે, તેમને અન્ય કોઈ મુશ્કેલી નથી.
કલ્યાણ સિંહના પૌત્ર અને યુપી સરકારમાં મંત્રી સંદીપ સિંહે જણાવ્યુ હતું કે, પીજીઆઈ લખનઉમાં તેમને ભરતી કરાવ્યા છે. કોરોનાના કોઈ લક્ષણ ન જણાયા છતાં સાવધાનીના ભાગરૂપે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પોઝિટીવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરાયા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments