મુંબઇ
‘તાંડવ’ પછી હવે વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ ચર્ચામાં છે કારણ કે તેના નિર્માતા વિરુદ્ધ મિર્ઝાપુરના પૂર્વાચલ શહેરમાં કેસ નોંધવામાં આવ્યો છે. સોમવારે ‘મિર્ઝાપુર’ના નિર્માતા અને એમેઝોન પ્રાઈમ સામે કેસ નોંધવામાં આવ્યો છે. કેસ ફાઇલ કરનારનું નામ અરવિંદ ચતુર્વેદી છે. આ મામલે કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
કેસ રજિસ્ટ્રરે આક્ષેપ કર્યો છે કે ‘મિર્ઝાપુર’ વેબ સિરીઝ ધાર્મિક, સામાજિક અને પ્રાદેશિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને સામાજિક દોષોને નુકસાન પહોંચાડી રહી છે.
‘મિર્ઝાપુર’ વેબ સિરીઝ તેના ડાયલોગને કારણે ગયા વર્ષથી ચર્ચા અને વિવાદોમાં છે. મિર્ઝાપુરના સાંસદ અને અપના દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અનુપ્રિયા પટેલે પણ આ વેબ સિરીઝ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments