અમદાવાદ-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાંચમી સપ્ટમ્બરે શિક્ષક દિનના દિવસે ગુજરાત પ્રવાસે આવવાના હતાં પરંતુ તેઓનો પ્રવાસ અચાનક જ રદ્દ થયો છે. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલના એક્સલન્ટ ઓફ સ્કૂલનું લોકાર્પણ કરવાના હતાં. દિલ્હીથી આવેલા અધિકારીઓએ ગઇ કાલે કમાન્ડ એન્ડ કંટ્રોલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત સેક્રેટરીઓ સાથે યોજાયેલી બેઠકમાં PM મોદીનો કાર્યક્રમ રદ કર્યાની જાણકારી આપવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments