દિલ્હી-
લોકસભામાં બજેટ સત્ર દરમિયાન ચર્ચા કરતા નાણામંત્રી નિર્મલા સિતારમણે કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અપશબ્દો કહીને પછી માફી માંગવી એ કોંગ્રેસની આદત છે. તેમણે બજેટસત્રમાં ભાગ ન લીધો એ વાત બતાવે છે કે, તેઓ લોકતાંત્રિક મૂલ્યોને મહત્વ નથી આપતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ કૃષિ કાનૂનોમાં એક ખામી નથી કાઢી શકી છતાં માત્ર ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે જ તે તેનો વિરોધ કરી રહી છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ શાસિત પ્રદેશોમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરાઈ રહી છે, અન્યાય કરાઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે પંજાબ-રાજસ્થાનમાં ખેડૂતોને લાભ અપાયો નથી. કોંગ્રેસ રાજકીય લાભ ખાટવા ખાતર ખેડૂતોને ખોટે માર્ગે દોરી રહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments