કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય જાેષીયારાને ચેન્નાઈ ખસેડાયા
11, ફેબ્રુઆરી 2022 1881   |  

ગાંધીનગર કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. અનીલ જાેષીયારા કોરોના સંક્રમિત થયા બાદ તેમને વધુ સારવાર માટે ચેન્નાઈ લઇ જવામાં આવ્યા છે. ડૉ. અનીલ જાેષીયારા છેલ્લા એક મહિનાથી કોરોનાથી સંક્રમિત થયેલા છે. કોરોનાથી તબિયત લથડતા દસ દિવસથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટરઉપર રખાયા હતા. તેમને તાત્કાલિક ધોરણે એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની એકમો ટેકનીકથી સારવાર કરાશે
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution