અંકિતા લોખંડેએ પ્રોડ્યૂસર એકતા કપૂરની સાથે પોપ્યુલર ટીવી શો 'પવિત્ર રિશ્તા'ની બીજી સીઝન બનાવવા વિશે વાતચીત કરી છે. એના માધ્યમથી તે સુશાંત રાજપૂતને શ્રદ્ધાંજલિ આપવા ઇચ્છે છે. 'પવિત્ર રિશ્તા'માં અંકિતા લોખંડેની સાથે સુશાંત સિંઘ રાજપૂત લીડ રોલમાં હતો. આ શો અનેક વર્ષો સુધી ચાલ્યો હતો.
આ શો દરમિયાન જ સુશાંત અને અંકિતા એકબીજાની નજીક આવ્યા હતા. એક રિપોર્ટ અનુસાર 'આ શો સુશાંતના દિલથી ખૂબ નિકટ હતો. કેમ કે, આ શોથી જ તેણે શોબિઝનેસમાં આગવું સ્થાન મેળવ્યું હતું. અંકિતા અને એકતાનું માનવું છે કે નવી સીઝન આ સ્વર્ગસ્થ એક્ટરને સૌથી બેસ્ટ શ્રદ્ધાંજલિ રહેશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments