શહેરમાં મંગળવારના રોજ રમજાન ઇદ, અખાત્રીજ અને પરશુરામ જન્મજયંતીની કોમી એખલાસભર્યા વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.