રાનકુવા
વાંસદા તાલુકાના આદિવાસીઓ કંસેરી માતાની પૂજા નું આયોજન કરી રહ્યા છે. કંસેરી માતાની સાથે વાંસદા તાલુકાના કેટલાક ગામોમાં આદિવાસીઓની કુળદેવી એવી માવલી માતા ની પણ પૂજા કરવામાં આવે છે. લોકો ખૂબજ ભક્તિભાવપૂર્વક આ પૂજા કરે છેય
આદિવાસી પરિવાર કાંઈ પણ નવુ કામ કરતા પહેલા પોતાની કુળદેવીની પૂજા કરે છે. આદિવાસીઓ દિવાળી પહેલા તેમજ દિવાળી બાદ નવા ખાધની લણણી બાદ ખાધ નો ઉપયોગ કરતા પહેલા કંસેરી માતાની પૂજા કરે છે. કંસેરી માતાને આ ધાન્ય વધેરવામાં આવે છે અને ત્યાર પછી આદિવાસીઓ આ અનાજનો ઉપયોગ કરે છે. આ લણેલા અનાજને આદિવાસીઓ કંસેરી માતાની સાથે માવલી માતા ને પણ ચઢાવે છે. અને હવે આ પૂજા વાંસદા તાલુકાના અલગ અલગ ગામોમાં રાખવામાં આવી રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments