કરાંચી-
પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન વિસ્તારના તુરબાત વિસ્તારમાં આતંકીઓએ સેનાના એક કાફલા પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં એક સૌનિકનું મોત થયું હતુ. ત્યારે 3 સૌનિકો ઘાયલ થયા હતા. સેનાએ જન સંપર્ક શાખાએ જણાવ્યું કે, તુરબાતથી અંદાજે 35 કિલોમીટર દુર કેચ જિલ્લાના પિદારકમાં પેટ્રોલીંગ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીમાર કર્યો હતો.આ અથડામણમાં લાંસ નાયક ઝાવેદ કરીમનું મોત થયું છે. જ્યારે 3 સૌનિકો ઘાયલ થયા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments