કોલકત્તા-
તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા મુકુલ રોય આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી શકે છે. મમતા બેનર્જી સાથે મુલાકાત પહેલા જ મુકુલ રોયની ટીએમસીમાં વાપસી અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી 2 જૂનના રોજ મુકુલ રોયના બીમાર પત્નીના ખબર કાઢવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારબાદથી અટકળો તેજ થઈ ગઈ કે રાજનીતિક સમીકરણ બદલાઈ શકે છે.ફરશે? આજે સાંજે CM મમતા બેનર્જી સાથે કરશે મુલાકાત અત્રે જણાવવાનું કે મુકુલ રોય ભાજપમાં સામેલ થયા તે પહેલા તૃણમૂલ કોંગ્રેસમાં મહાસચિવ હતા. મુકુલ રોય વર્ષ 2017માં ભાજપમાં જોડાયા હતા અને અત્યારે તેઓ ભાજપના રાજ્યસભા સાંસદ છે. હાલમાં જ અભિષેક બેનર્જીને પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments