હેપી ગણેશ ચતુર્થી 2020: શુભેચ્છાઓ, Whatsapp સંદેશાઓ, ફોટોઝ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2020  |   6633

લોકસત્તા ડેસ્ક-

ગણેશ ચતુર્થી દર વર્ષે ભગવાન ગણેશના જન્મ તરીકે ઉજવવામાં આવે છે. શાણપણ અને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે,


ભગવાન ગણેશના નામ 108 છે. દંતકથા છે કે એકવાર તેની માતા, દેવી પાર્વતીએ, સ્નાન કરતી વખતે ભગવાન ગણેશને પ્રવેશદ્વારની રક્ષા કરવા કહ્યું હતું. જો કે, ભગવાન શિવ તે જ ક્ષણે આવ્યા હતા અને પ્રવેશવાનો પ્રયાસ કરતાં ગણેશજીએ તેમને અટકાવ્યા હતા.


આથી શિવ ગુસ્સે થયા અને તેણે ગણેશનું માથું તોડી નાખ્યું. આ જોઈને, દેવી પાર્વતી હૃદયભંગ થઈ ગયા હતા. જેના લીધે શિવ ગણેશના તૂટેલા માથાના સ્થાને કોઈ જીવંત પ્રાણીનું મસ્તક શોધવાની સૂચના આપી રહ્યા હતા તેજ સમયે તેઓને એક હાથીનું માથુ મળી આવ્યું અને આ રીતે ભગવાન ગણેશને ફરી જીવ આપ્યો અને પાછળથી ભગવાન શિવ દ્વારા ગણપતિ નામ આપવામાં આવ્યું.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution