સત્યવાનના પ્રાણ પાછા લાવવા તેની પત્ની સાવિત્રીએ વ્રત કર્યા હતાં. તેજ રીતે સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના દિર્ધાયુષ્ય માટે કરવાચોથનું વ્રત રાખી ઉપવાસ કરી ચારણીમાં પતિનું મો જાઇને પુજન કર્યું હતું.