કરવા ચોથનું વ્રત કરતી સૌભાગ્યવતી
15, જુન 2020 1683   |  

સત્યવાનના પ્રાણ પાછા લાવવા તેની પત્ની સાવિત્રીએ વ્રત કર્યા હતાં. તેજ રીતે સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના દિર્ધાયુષ્ય માટે કરવાચોથનું વ્રત રાખી ઉપવાસ કરી ચારણીમાં પતિનું મો જાઇને પુજન કર્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution