કરવા ચોથનું વ્રત કરતી સૌભાગ્યવતી
15, જુન 2020

સત્યવાનના પ્રાણ પાછા લાવવા તેની પત્ની સાવિત્રીએ વ્રત કર્યા હતાં. તેજ રીતે સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના દિર્ધાયુષ્ય માટે કરવાચોથનું વ્રત રાખી ઉપવાસ કરી ચારણીમાં પતિનું મો જાઇને પુજન કર્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution