અમદાવાદ-
ગુજરાતભરમાં ભારે કહેર મચાવી ચુકેલા તૌક્તે વાવાઝોડાના કારણે માછીમારો અને ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું છે. રાજ્યમાં કેટલાક ખેડૂતોને પાયમાલ થવાનો પણ વારો આવ્યો છે, ત્યારે આ માછીમારો અને ખેડૂતોને સરકાર દ્વારા નુકશાનના પેટે વળતર આપવાની જાહેરાત કરાઈ છે, ત્યારે આ મામલે માછીમારો અને ખેડૂતોને વાવાઝોડાથી થયેલા નુકસાનમાં પુરતું વળતર આપવા મામલે ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનને પોલીસ દ્વારા મંજુરી આપવામાં આવી હતી, જેથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારે આ ઘર્ષણમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના માથા પર વાગ્યુ હતું અને તેમના કપાળ પરથી લોહી નીકળવા લાગ્યુ હતું. જયારે બીજી બાજુ પોલીસે કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓની અટકાયત પણ કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments