ગોહાટી-
ગૃહમંત્રી અમિત શાહ આજે આસામના પ્રવાસ પર છે. અહીં અમિત શાહે કહ્યું કે આપણે આસામને પૂર મુક્ત, ઘુસણખોરો અને હિંસાથી મુક્ત બનાવવાનું છે. જીડીપીમાં આસામ અને આખા ઉત્તર-પૂર્વનો સૌથી મોટો ફાળો છે.અમિત શાહે નાગાંવના મહામૃત્યુંજય મંદિરમાં પૂજા કરી હતી, જેમાં મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ અને રાજ્યમંત્રી હિંમંતા બિસ્વા સરમા પણ હાજર હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments