અમે ઇચ્છીએ છે કે પુર્વોત્તર રાજ્ય GDPમાં સૌથી વધુ ફાળો આપે: અમિત શાહ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, ફેબ્રુઆરી 2021  |   2772

ગોહાટી-

ગૃહમંત્રી અમિત શાહ આજે આસામના પ્રવાસ પર છે. અહીં અમિત શાહે કહ્યું કે આપણે આસામને પૂર મુક્ત, ઘુસણખોરો અને હિંસાથી મુક્ત બનાવવાનું છે. જીડીપીમાં આસામ અને આખા ઉત્તર-પૂર્વનો સૌથી મોટો ફાળો છે.અમિત શાહે નાગાંવના મહામૃત્યુંજય મંદિરમાં પૂજા કરી હતી, જેમાં મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ અને રાજ્યમંત્રી હિંમંતા બિસ્વા સરમા પણ હાજર હતા.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution