મુંબઈ-
નાણામંત્રીએ સંસદમાં બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, હવે વીમાક્ષેત્રે 74 ટકા સુધી વિદેશી રોકાણને મંજૂરી આપવામાં આવશે. અત્યાર સુધી આ મર્યાદા 49 ટકા સુધીની જ હતી. તેમણે કહ્યું હતું કે આમ છતાં, કંપનીઓ પર ભારતીય પ્રભુત્વ ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે, સરકાર વિનિવેશ માટે પ્રયાસો કરી રહી છે અને તેના ભાગરૂપે આ વર્ષે જ જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીનો નવો આઈપીઓ પણ લાવવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments