સાયબર ક્રાઇમ અંગે જાગૃતિનાં સંદેશ સાથે સાયબરસેલની ગણેશ આગમનયાત્રા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, સપ્ટેમ્બર 2026  |   2178

સાયબર ગઠિયાઓ દ્વારા આચરવામાં આવતાં ગુનાઓની સંખ્યા વધી રહી છે ત્યારે સુરત સાયબર સેલ દ્વારા લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિનો સંદેશ આપતાં બેનરો સાથે ગણપતિબાપ્પાની આગમનયાત્રા કાઢવામાં આવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution