દુબઇ-
ઓમાનમાં ૧૭ ઓક્ટોબરથી ૧૪ નવેમ્બર વચ્ચે થનાર વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ભીડતની તારીખ ૨૪ ઓક્ટોબર નક્કી થઇ છે. ના ગ્રેન્ડ ઇવેન્ટનો આ સૌથી મોટો મુકાબલો દુબઇમાં જાેવા મળશે. વર્ષ ૨૦૧૯ના વન-ડે વર્લ્ડ કપમાં ૧૬ જૂન પછી બીજી વખત ટકરાશે, જયારે ભારત પાકિસ્તાન સામ-સામે હશે.
૨૦ વર્લ્ડ કપ ભારત પોતાના અભિયાનનો આગાઝ જ પાકિસ્તાન વિરુદ્ધથી કરશે. ટુર્નમેન્ટમાં બંને ટીમોને ગ્રુપ ૨માં રાખવામાં આવ્યા છે, જેમાં સુપર ૧૨ સ્ટેજની પહેલી મેચ આ બે સ્પર્ધકો વચ્ચે થશે. સુપર ૧૨ના ગ્રુપ સ્ટેજમાં ભારત ૫ મેચ રમશે, જેમાંથી ૪ મેચ દુબઇમાં અને ૧ અબુધાબીમાં રમાશે. ૨૦ વર્લ્ડ કપના ચેસબોર્ડ પર ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે આ ચોથી જંગ હશે. આ પહેલા બંને ટીમો ૩ વખત ટકરાઈ છે અને ત્રણેય વખત હોડ ભારતના નામે રહી છે. એટલે કે, ટી -૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની જીતનો ઝંડો ૧૦૦ ટકા વિજય સાથે ઉંચો છે.
Loading ...