બાલાસિનોર, તા.૨૯
મહિસાગર જિલ્લામાં છેલ્લાં કેટલાંય દિવસોથી કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. વહીવટી તંત્ર કડક પગલાં લેવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેવું હવે ધીમે ધીમે લાગી રહ્યું છે. કોરોનાના કેસો સતત વધારો થઈ રહ્યો છે.
આજે બાલસિનોરમાં ૯, લુણાવાડા શહેરમાં ૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨, સંતરામપુરમાં ૪ અને વિરપુરમાં ૧ પોઝિટિવ કેસ નોંધાયો હતો. હજુ મંગળવારે જ બાલાસિનોર નગરમાં નગરપાલિકા પ્રમુખ, નોટરી વકીલ સહિત ૫ નવાં કેસ નોંધાયા હતાં, જ્યારે બાલાસિનોર સહિત જિલ્લામાં ૧૯ નવાં કેસોનો ઉમેરો થયો હતો. આજે વધુ ૨૧ કેસ એકસાથે આવતાં સનસનાટી મચી ગઈ છે. મહિસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંકડો ૩૭૫ પર પહોંચી ગયો છે.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments