ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પાછળનો સૌથી મોટો ખુલાસો! સરકારે બચાવવાનો કર્યો હતો છેલ્લો પ્રયાસ? | મીડિયા રિપોર્ટ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુલાઈ 2026  |   2178

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આ સમગ્ર ઘટનાક્રમને લઈને વિવિધ મીડિયા અહેવાલોમાં અનેક દાવાઓ સામે આવ્યા છે. અહેવાલો મુજબ, રાજીનામા પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા તેમનો વિભાગ બદલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ CJP અને વિદ્યાર્થી નેતાઓએ રાજીનામાની માંગ પર અડગ રહેતાં આ પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો. જોકે, આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આખરે 25 જુલાઈએ ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution