રાજકોટ-
દિલ્હીમાં પ્રજાસતાક પર્વની ઉજવણીમાં એર શો માટેના પ્લેન દિલ્હી એરપોર્ટ પર પાર્કિંગ થવાથી કોમર્શિયલ ફલાઇટ રદ્દ કરવામાં આવી છે. એરપોર્ટથી 20 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી દિલ્હીની એક પણ ફ્લાઇટ ઉડાન ભરશે નહીં. રાજકોટ એરપોર્ટ ડાયરેકટર દિગંત વોરાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં પ્રજાસતાક પર્વની ઉજવણીમાં એર શો માટેના પ્લેન દિલ્હી એરપોર્ટ પર પાર્કિંગ થવાથી કોમર્શિયલ ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હોવાની સ્પાઇસ જેટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજકોટથી દિલ્હીના દરરોજ 55 પ્રવાસીઓ દિલ્હીથી રાજકોટ અને રાજકોટથી દિલ્હી પ્રવાસ કરે છે. દરરોજ સવારે 9 કલાકે દિલ્હીથી રાજકોટ પહોંચી 9.45 કલાકે પરત દિલ્હી જવા ફ્લાઇટ ઉડાન ભરે છે. જે રદ્દ કરવામા આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments