દિલ્હી-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજઘાટ નજીક 'રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ દિલ્હીના 36 સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ વિદ્યાર્થીઓ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે 'રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ દિલ્હીના 36 સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
આરએસકે સ્થિત ઓડિટોરિયમમાં વડાપ્રધાને 'દર્શક 360 ડિગ્રી'નો એક અનોખો ઓડિઓ-વિઝ્યુઅલ કાર્યક્રમ જોયો. જેમાં ભારતના સ્વચ્છતાના ઇતિહાસમાં લોકોની આદતોને બદલવા માટેના સૌથી મોટા અભિયાનની યાત્રા દર્શાવવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments