તિવારીજી રોહિતાશ્વ ગૌર સાથે ખાસ વાતચીત 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓગ્સ્ટ 2026  |   1881

'ભાભીજી ઘર પર છે' સિરિયલમાં તિવારીજીના પાત્રથી લોકપ્રિય બનેલા અભિનેતા રોહિતાશ્વ ગૌરએ Loksatta Jansatta સાથે ખાસ વાતચીત કરી. આ મુલાકાત દરમિયાન તેમણે પોતાના અભિનય જીવન, ટીવી ઇન્ડસ્ટ્રીના અનુભવ અને લોકપ્રિય સિરિયલ 'ભાભીજી ઘર પર છે' સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શેર કરી. આ સંપૂર્ણ Podcast Loksatta Jansattaના YouTube ચેનલ પર ઉપલબ્ધ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution