ડભોઇ, તા.૧૮
ડભોઇમાં રેલવે દ્વારા બનાવામાં આવેલ અંડર પાસ નાળામાં ઘૂટણ સમા પાણી ભરાઇ રહે છે. જેનો નિકાલ કરવામાં આવતો નથી જેને કારણે વસાહતમાં રહેતા રહીશો અને આ રોડ આગળ નડા ગામમાં જતો હોય લોકો ને અવર જવર કરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. જેથી તંત્ર દ્વારા વહેલી તકે આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી સૌ ગામ લોકોની માંગ છે. પણ આ રેલ્વે લાઇન ને પગલે ડભોઇ ની કેટલીક વસાહતો અને ગામો ને અસર કરતી હોય વરસાદી પાણીનો ભરાવો થતાં મંગળવારે રેલ્વે અધીકારીઓ સાથે વહીવટી તંત્રને સાથે રાખી ધારાસભ્ય શૈલેષ મહેતાએ રેલ્વે લાઇન અને વસાહતો નું નિરિક્ષણ કરી લાગત અધીકારીઓને પાણીના નિકાલ માટે જરૂરી સૂચનો કર્યા હતા. વસાહત ના લોકો દ્વારા ધારાસભ્ય ને પોતાને પડતી સમસ્યાઓ વિષે જણાવ્યુ હતું.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments