/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ગુજરાતમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વધુ ત્રણ આઇએએસ અધિકારીની બદલી

ગાંધીનગર-

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે વધુ ત્રણ આઇએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરાયેલા ઓર્ડર મુજબ કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઈન્ડસ્ટ્રીઝ અને સેક્રેટરી કોટેજ અને રૂરલ ઈન્ડસ્ટ્રીઝ સંદીપ કુમારને વિકાસ કમિશનર તરીકે મૂકાયા છે. જ્યારે વિકાસ કમિશનરનો વધારાનો ચાર્જ સંભાળતા એન.બી. ઉપાધ્યાયને મૂકાયા છે. જ્યારે સામાન્ય વહીવટ વિભાગ (પ્લાનિંગ)ના સેક્રેટરી રાકેશ શંકરને સંદીપ કુમારના સ્થાને મૂક્યા છે. તો ગાંધીનગરના એડિશનલ ડેવલોપમેન્ટ કમિશનર વિશાળ ગુપ્તાને એડિશનલ રૂરલ ડેવલપમેંટ કમિશનર તરીકે મૂકાયા છે.  

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution