દિલ્હી-
ભારત સરકાર દ્વારા રિઝર્વ બેંકના કાર્યકારી નિર્દેશક અનિલ કુમાર શર્માને ભારતીય સ્ટેટ બેંક(એસબીઆઈ)ના નિર્દેશક મંડળમાં નિર્દેશકના પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્ટેટ બેંકે આ અંગે નાણાકીય સેવાઓના વિભાગના ૧૩ એપ્રિલ ૨૦૨૧ની અધિસૂચનાનો હવાલો આપીને કહ્યુ કે, 'કેન્દ્ર સરકારે આરબીઆઈના કાર્યકારી નિર્દેશક અનિલ કુમાર શર્માને તાત્કાલિક પ્રભાવથી એસબીઆઈના નિર્દેશક મંડળમાં નિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. તે આ પદ પર આગલા આદેશ સુધી રહેશે.' સ્ટેટ બેંકના ચેરમેન દિનેશ કુમારની અધ્યક્ષતાવાળી આ બેંકના કેન્દ્રીય નિર્દેશક મંડળમાં ૧૩ સભ્યો શામેલ છે. બેંકની વેબસાઈટમાં આ માહિતી આપવામાં આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments