દિલ્હી-
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ 1 મેથી શરૂ થનારી રસીકરણ અભિયાન માટે રસીના ભાવમાં ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારો માટે કોવિશિલ્ડના ભાવમાં રૂ.100 નો ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારોના જુદા જુદા ભાવો હોવાને કારણે વિપક્ષે આ વાતને લઈને મોદી સરકારની ઉપર સતત નિશાન સાધ્યું હતું. સીરમે તાજેતરમાં રાજ્ય સરકારોને કોવિશિલ્ડની ડોઝ દીઠ 400 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું, જેની કિંમત હવે ડોઝ દીઠ 300 રૂપિયા કરી દેવામાં આવી છે. આ કિંમતમાં ઘટાડો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના માલિક અને સીઈઓ આદર પૂનાવાલા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે, "સીરમ વતી એક પરોપકારી પગલું ભરતાં, મેં તરત જ રાજ્યોને રસીના ભાવ રૂ. 400 થી ઘટાડીને 300 રૂપિયા કરી દીધા." તેનાથી રાજ્ય સરકારોના ભંડોળમાંથી કરોડો રૂપિયાની બચત થશે. આની સાથે, વધુ રસીકરણ થઈ શકે છે અને લોકોનું જીવન બચી શકે છે. ''
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments