દિલ્હી-
પાકિસ્તાને પણ હવે જાણે નેપાળના રસ્તે ચાલતું હોય તેમ જણાય છે. પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે વિવાદિત નકશાને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાને આ નકશામાં કાશ્મીરને પોતાનું ગણાવ્યું છે અને નવા નકશામાં તેણે લદ્દાખ, સિયાચિન સહિત ગુજરાતના જૂનાગઢ પર દાવો કર્યો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ હરકતને પાકિસ્તાનનો ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે. વિવાદિત નકશાને ઈમરાન ખાન કેબિનેટની મંજૂરી મળી ચુકી છે. બેઠક પછી ઈમરાન ખાને નવો પોલિટિકલ મેપ પણ જાહેર કર્યો છે. નકશામાં કાશ્મીરના પીઓકેને જ નહીં સંપૂર્ણ કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યું છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાનના નવા રાજકીય નકશાને મંજૂરી આપી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને આ નવા નકશામાં પાકિસ્તાનમાં દર્શાવવામાં આવ્યા છે. આ સાથે જ નવા નકશામાં ગુજરાતના જૂનાગઢ, માણાવદરને પણ પાકિસ્તાનમાં દર્શાવવામાં આવ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments