દિલ્હી-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના રાયગઢમાં મહાડ ખાતે પાંચ માળની ઇમારત ધરાશાયી થવાની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. સોમવારે સાંજે બનેલી આ ઘટનામાં વ્યક્તિના મોતની જાણકારી મળી છે. અહીંથી 60 જેટલા લોકોને અહીંથી બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ આશંકા છે કે આશરે 25 લોકો કાટમાળ નીચે દબાયેલા છે.
ટ્વિટર પર વડાપ્રધાન કાર્યાલયે કરેલા એક ટ્વીટ મુજબ પીએમ મોદીએ આ ઘટના અંગે ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું હતું કે 'મહારાષ્ટ્રના રાયગઢ ના મહાડમાં મકાન ધરાશાયી થવાથી હું દુ:ખી છું. મારું હૃદય એવા પરિવારો તરફ જાય છે જેમણે આ અકસ્માતમાં તેમના પ્રિયજનો ગુમાવ્યા. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો વહેલી તકે સ્વસ્થ થાય. હાલમાં એનડીઆરએફ ટીમો અને સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે બચાવ કામગીરી ચલાવી રહ્યા છે અને લોકોને જરૂરી મદદ કરી રહ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments