દિલ્હી-

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાષ્ટ્રને સંબોધન કરશે. વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, "હું આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંદેશ મોકલીશ. તમારે જોડાવું જ જોઇએ."