નડિયાદ : ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના બાધરપુરા પાસેથી પસાર થતી મહી કેનાલની મુખ્ય નહેરમાં મોટું ગાબડું પડી ગયું છે. થોડાં સમય પહેલાં જ નહેરની બંને બાજુ આરસીસી કોંક્રિટનું કામ કરવામાં આવ્યું હતું. થોડાં વરસાદમાં તેમાં ગાબડાં પડતાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા ચાલી રહી છે. ગાબડાં જાેવા મળતાં તાત્કાલિક નહેરનું પાણી બંધ કરવામાં આવ્યું હતું. મોટી હોનારત થતાં અટકી કઈ હતી. જ્યાં સુધી આ કામ કરવામાં નહીં આવે ત્યાં સુધી આસપાસના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ તોળાઈ રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments