નેપાળમાં ભીષણ પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. 160થી વધુ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે અને સેંકડો લોકો ગુમ છે. આશરે 300 ભારતીયો ગુમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા 43 ગુજરાતીઓ અને 25 NRI સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે.