અમદાવાદ-
આગામી જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે કોરોના મહામારીને ધ્યાને લઈ વીરપુરનું જલારામ મંદિર બંધ રાખવા સંચાલકોએ નિર્ણય લીધો છે. આગામી સાતમ-આઠમના તહેવારો 29મીથી ચાલુ થઈ રહ્યાં છે તહેવારો દરમિયાન લોકો હરવા-ફરવાના સ્થળોએ, ધાર્મિક સ્થાનોએ ઉમટી પડો હાલ સંક્રમણ ઓછુ થયું છે. પરંતુ કોરોના ગયો નથી ત્યારે તહેવારોમાં ફરી લોકોની ભીડ ન થાય અને સંક્રમણ ન વધે તેવા શુભ આશયથી વીરપુરનું જલારામ મંદિર તહેવારો દરમિયાન બંધ રાખવા નિર્ણય લેવાયો છે. વીરપુરનું જલારામ ધામ આગામી તા.27 ઓગષ્ટથી 1લી સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. આ દિવસો દરમિયાન શ્રધ્ધાળુઓ વીરપુર જલારામ બાપાના દર્શન કરી શકશે નહીં. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળાઓ તો બંધ રહ્યાં છે ત્યારે ઘણા ધાર્મિક સ્થાનો પણ તહેવારો દરમિયાન બંધ રહેશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments