ભોપાલ-
મધ્ય પ્રદેશના મોરેના જિલ્લામાં સોમવારે મધરાતે ઝેરી શરાબ પીવાથી 11 જણાનાં મોત થયા છે. પાટનગરથી 20 કિમી દૂર આવેલા પાહવાલી ગામે 3 જણાનાં જ્યારે મનપુર ગામે 8 જણાનાં મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે ગ્વાલિયર ખાતે સાત જણાંને આ લઠ્ઠો પીવાથી ઝેરી અસર થયાને પગલે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
રાજ્ય સરકારે આ બનાવની તપાસનો આદેશ આપ્યો છે. સોમવારે રાત્રે આ ઝેરી દારુ પીધા પછી લોકોની તબિયત બગડતાં તેઓ જૂદી જૂદી હોસ્પિટલોમાં સારવાર માટે ગયા હોવાથી સમગ્ર લઠ્ઠાકાંડ પોલીસની જાણમાં આવ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments