મહિલાઓ માટે અખંડ સૌભાગ્ય હોવું એ બહુ જ મહત્ત્વની બાબત છે અને એટલે જ પતિના દીર્ઘાયુષ્યની કામના સહ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા કરવા ચોથનું વ્રત કરાયું હતું. સૂર્યોદય બાદ નિર્જળા ઉપવાસ રાખી રાત્રે ચંદ્રદર્શન કરી પતિના હાથે જળ ગ્રહણ કર્યા પછી જ ભોજન ગ્રહણ કર્યું હતું. આ વ્રત મોટાભાગે ઉત્તર ભારતીય અને પંજાબની મહિલાઓ દ્વારા પરંપરા અનુસાર કરાયું હતું. વ્રતને અનુલક્ષીને ખાસ ગીતો પણ ગાવામાં આવે છે.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments