અરવલ્લી-
જિલ્લામાં આવેલું સુપ્રસિદ્વ શામળાજી મંદિર ચાર દિવસ સુધી બંધ રહેશે. મંદિર ટ્રસ્ટ દ્રારા 27 થી 30 નવેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી નિર્ણય કર્યો છે.
કોરોના સંક્ર્મણ અટકાવવા માટે અરવલ્લી જિલ્લાનું સુપ્રસિદ્વ શામળાજી મંદિર આગામી શુક્રવાર થી સોમવાર સુધી બંધ રહેશે. મંદિર ટ્રસ્ટ દ્રારા 27 થી 30 નવેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ અગાઉ કાર્તિકી મેળો બંધ રાખી દર્શન ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે મેળો મોકૂફ રખાયા બાદ હવે દર્શનાથીઓ મોટી સંખ્યામાં ભેગા ન થાય તે માટે ચાર દિવસ સુધી મંદિર પણ બંધ રહેશે. આ દિવસો દરમિયાન બંધ મંદિરમાં ઠાકોરજીની નિત્ય ક્રમ મુજબ સેવા થશે, પરંતુ ભક્તો ચાર દિવસ સુધી ભગવાન શામળીયાના દર્શન નહીં કરી શકે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments