અંક્લેશ્વર, તા.૧
અંક્લેશ્વર નોટીફાઈડ એરિયા દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત નાં સહયોગ થી ક.મા મુન્શી હોલ ખાતે કોવિડ - ૧૯ સ્ક્રિનીંગ સેન્ટર શરૂઆત કરવામાં આવી હતી.અંકલેશ્વરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે, ત્યારે લોકોનાં સ્વાસ્થ્ય ની તકેદારી અને સુરક્ષા નાં ભાગરૂપે અંકલેશ્વર જીઆઇડીસી માનવ મંદિર પાસેનાં ક.મા મુન્શી હોલ ખાતે નોટીફાઈડ એરિયા દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત નાં સહયોગ થી કોવિડ - ૧૯ સ્ક્રિનીંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.
જાહેરજનતા પોતાનું હેલ્થ ચેકઅપ બપોરનાં ૨ થી ૩ વાગ્યા સુધી કરાવી શકશે તેમ જાણવા મળ્યુ હતુ.તેમજ લોકોને હેલ્પ લાઈન નંબર ૧૦૪ ની મદદ લેવા માટે જણાવવા માં આવ્યુ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments