વડોદરા, તા.૨
કોરોના વાઈરસની મહામારીના કારણે તમામ મુશ્કેલીમાં મુકાયા છે. શાળા-કોલેજા પણ માર્ચ મહિનાથી બંધ છે જેથી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને વીજળી, પાણી, સફાઈ, ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવા દૈનિક ખર્ચાઓ નથી, ત્યારે ખાનગી શાળા-કોલેજામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ૬ મહિનાની ફી માફ કરવામાં આવે તેવી માગણી સાથે એનએસયુઆઈએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તા.૧૫મી માર્ચથી શાળા-કોલેજા બંધ કરવાના આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે. આગામી સમયમાં શાળા-કોલેજા ક્યારે શરૂ થશે તે હજુ નક્કી નથી. લાખો રૂપિયાની ફી ઉઘરાવતી ખાનગી શાળા-કોલેજામાં બાળકો અભ્યાસ કરવા માટે જવાના જ જથી તેવા સમયે સરકારી અને ખાનગી શાળા-કોલેજાના સંચાલકો કોરોનાના કપરા કાળમાં ઓનલાઈન શિક્ષણના નામે નાના અને મધ્યમ વર્ગના ગરીબ પરિવારોને લૂંટે નહીં અને ધંધા-રોજગાર બંધ છે તેવા સમયે ગરીબ પરિવારના બાળકોને રાહત મળી રહે તે માટે ઓછામાં ઓછા ૬ મહિનાની સંપૂર્ણ ફી માફ થાય તેવી માગણી કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments