શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ પાણીની ટાકી પાસે લાંબા સમયથી પાલિકાના ઇજારદાર દ્વારા કામગીરીને માટે ખાડો ખોદીને મૂકી દેવામાં આવ્યો છે. આ અધૂરી કામગીરીને લઈને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો હેરાનપરેશાન થઇ ગયા છે. જેને લઈને આ વિસ્તારના નાગરિકો દ્રારા પાલિકાના ઇજારદાર દ્વારા તાકીદે અધૂરી મુકેલી કામગીરી પૂર્ણ કરીને ખાડો પુરી દઈ વાહન ચાલકો અને નાગરિકોને આવનજાવનને માટે સરળતા રહે એવી માગ કરવામાં આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments