હિંમતનગર,તા.૮
હિંમતનગર શહેરના મોતીપુરામાં રેનબસેરાની જગ્યા માટે ફાળવાયેલ જમીનમાં તાણી બાંધેલ બે મકાનના દબાણ પર મંગળવારે સવારે પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને કાર્યવાહીને અંતે ૧૦૦.૩૪ ચો. મી. જમીન ખુલ્લી કરાઈ હતી. આજુબાજુના અન્ય દબાણો પણ આગામી સમયમાં દૂર કરાશે. મોતીપુરામાં કેનાલની બાજુમાં રેનબસેરા બનાવવા માટે સિંચાઇ વિભાગ હસ્તકની જમીન પાલિકાને ફાળવી છે.જમીનમાં મકાનો તાણી બાંધી દબાણ કરાયા હોવાનું ધ્યાને આવ્યા બાદ પાલિકાએ નોટિસો આપ્યા બાદ મંગળવાર સવારથી દબાણ હટાવવાની કામગીરી શરુ કરી હતી. યશપાલસિંહ રાણાએ જણાવ્યું કે ૨.૦૯ કરોડના ખર્ચે નિર્માણાધીન રેનબસેરાની જગ્યામાં દિલીપભાઈ લાખાજી ભાટે ૭૫.૫૯ ચો.મી. અને સોની ચેતનભાઇએ ૨૪.૭૫ ચોમીનું દબાણ કર્યું હતુ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments