દિલ્હી-
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 78,357 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. સંક્રમણના કારણે લોકોના મોત થયા છે. જે બાદ દેશમાં કોરોનાનો આંકડો 37,69,524 પર પહોંચી ગયો છે. દેશમાં 8,01,282 કોરોના એક્ટિવ કેસ છે. જોકે 29,019,09 દર્દીઓ સાજા થઇ ગયા છે.
દેશમાં કોરોનાના કારણે મૃત્યું પામનાર લોકોની સંખ્યા 66,333 સુધી પહોંચી ગઇ છે.દેશમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 27 કલાકમાં 78 હજાર 357 લોકો સંક્રમિત મળી આવ્યા છે. આ દરમિયાન 1045 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમિત કુલ સંખ્યા 37 લાખ 69 હજાર 524 થઇ ગઇ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments