કરવાચોથે પતિના દિર્ધાયુષ્ય માટે અને સુખ, સંપત્તિ માટે સ્ત્રીઓ દ્વારા ઉજવાતો તહેવાર છે. તેની તૈયારીઓ ચાલી રહી છે. વિવાહીત સ્ત્રીઓ પોતાના પતિને પ્રસન્ન જાેવા માટે અને નિરોગી તથા દિર્ધાયુષી જાેવા માટે આતુર હોય છે. આ માટે તેઓ કરવા ચોથે દિવસ દરમિયાન ભૂખ્યા રહી (ઉપવાસ કરી) રાત્રે ચાળણી દ્વારા પતિનું મુખ જાેવે છે અને ત્યાર બાદ ભોજન ગ્રહણ કરે છે. તસવીરમાં કરવા ચોથની તૈયારી કરતી મહિલાઓ નજરે પડે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments