વડતાલ મંદિર દ્વારા નિઃશુલ્ક સારવાર આપતી હોસ્પિટલ નિઃશુલ્ક કોવિડ કેર સેન્ટર બની ગયું છે. આજે આ કોવિડ કેર સેન્ટરમાં ૩૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. વર્તમાન સમયમાં ઓક્સિજનની કટોકટી છે. ઓક્સિજનના અભાવમાં સારવાર મુશ્કેલ બની છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને વડતાલ મંદિરના સંત શ્રીધર્મપ્રસાદદાસજી એવં ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શિકાગો પરલીન મંદિર તરફથી ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવામાં આવ્યા છે. ત્યારે પ.પૂ.આ. રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments