દિલ્હી-
તેલંગણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ બુંદી સંજય કુમારે બુધવારે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત 'જનજાગરણ' કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા કુમારે કહ્યું, 'અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વ્યક્તિએ આગળ આવવું જોઈએ અને રામ મંદિરના નિર્માણ અને વિકાસ માટે ભંડોળ દાન કરવું જોઈએ. "
તેમણે કહ્યું કે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ રામ મંદિર નિર્માણ માટે ભંડોળ દાન આપવા આગળ આવ્યા છે. તેમણે કહ્યું, "લોકોનો પ્રતિસાદ સારો રહ્યો છે. હું પણ અપેક્ષા રાખું છું કે તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ આ ઉમદા હેતુ માટે આગળ આવે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments