દિલ્હી-
ભારતીય ક્રિકેટર ટીમના ખેલાડી એવા રવિચંદ્રન અશ્વિનના પરિવારના, દસ સભ્યો કોરોના સંક્રમિત થયા છે. તેની પત્ની પ્રીતિએ, ટ્વિટર દ્વારા આ અંગે માહિતી આપી છે. "અમારા ઘરના છ પુખ્ત વયના લોકો, અને ચાર બાળકો કોરોના સંક્રમિત થયા છે, અને તેમને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે." તેમાંથી એક, હવે ઘરે પણ પરત ફર્યા છે. દરેક જણ રસી લઇ લો. "પોતાને અને તમારા પરિવારને આ રોગથી બચાવા આ સંરક્ષણ અપનાવો ."આમ તેણે લખ્યુ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments