તૌકતે વાવાઝોડાની અસર, જમાલપુરમાં વૃક્ષ ધરસાઈ થયું તો જાેકે આ વૃક્ષ ધરાશાયી થતા કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ ત્યાં પડેલા કેટલાક સાધનો ને નુકશાન પહોંચ્યું હતું. સાંજે શરૂ થયેલા પવનથી પપીળાના ઝાડનો કેટલોક ભાગ ધરસાઈ થયો હતો. તો બીજી તરફ અનંદનાગરમાં ટેસ્ટિંગ ડોમ પડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે હજી આ તૌકતેની ફક્ત અસર છે, જ્યારે વાવાઝોડું હજી વેરાવળથી ૬૦૦ કિલોમીટર દૂર છે.