અંકલેશ્વર શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા હોમ કોરેન્ટાઈન પરિવાર માટે ટિફિન સેવા શરુ કરી છે. તબીબના માર્ગદર્શન મુજબ નિઃશુલ્ક સાત્વિક ભોજન સેવાની વ્યવસ્થા છે.