વડોદરા, તા.૭
અયોધ્યા મુકામે ભગવાન રામમંદિર બંધાય જે સમગ્ર દેશનું પ૦૦ વર્ષ જૂનું સ્વપ્ન સાકાર થતું હોઈ તા.પના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આજ દિવસે ઘડિયાળી પોળ, પટોવીયા પોળમાં સંકટ મોચન હનુમાન મંદિરના પ્રાંગણમાં ભગવાન રામનું પૂજન, પવનપુત્ર હનુમાનજીનું પૂજન તેમજ ૧૫૦ દીવાની આરતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જાેડાયા હતા તેમજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના દીર્ઘાયુ માટે રામધૂન કરવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments