મુંબઈ-

અમદાવાદ હાઇવે પર રાત્રે 3.30 વાગ્યે એક ગમ્ખવાર અકસ્માત થયો હતો. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હતા. જોકે 5 લોકો આ ઘટનામાં ઘાયલ થયા હતા. તમામ ઘાલોને નજીકની તલાસરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતથી મુંબઇ તરફ એક ટ્રક જઇ રહી હતી ત્યારે કન્ટેનર સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.આપને જણાવી દઈએ કે, કેટલાક દિવસો પહેલા મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક બસ અને ટ્રક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. આ અક્સ્માતમાાં એક વ્યક્તિનું મોત થયું હતુ. જ્યારે અંદાજે 15 લોકો ઘાયલ થયા હતા. મુંબઇ- અમદાવાદ હાઇવે પર રાત્રે 3.30 વાગ્યે એક ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હતા. જોકે 5 લોકો આ ઘટનામાં ઘાયલ થયા હતા. તમામ ઘાલોને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.