અમદાવાદ-
શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં આજે વહેલી સવારે આપઘાતની એક કરૂણ ઘટના બની હતી, જેમાં વૃદ્ધે પહેલાં પોતાને આગ ચાંપી હતી અને પછી પાંચમા માળેથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો.
અરેરાટીભર્યા આ બનાવની ટૂંકી વિગત એવી છે કે, ઘાટલોડિયા વિસ્તારના સમર્પણ ટાવરમાં પાંચમા માળે રહેતા જયપ્રકાશ નામના શખ્સ નિવૃત્ત જીવન ગાળતા હતા. તેમને બે પુત્રી અને પત્નીનો પરીવાર હતો જે બંને પુત્રીઓના લગ્ન થઈ ગયા છે. આ શખ્સે આજે વહેલી સવારે લોકો ભર ઉંઘમાં હતા એવે સમયે અગમ્ય કારણોસર પોતાને પહેલા આગ ચાંપી હતી અને ત્યારબાદ પાંચમા માળેથી ઝંપલાવ્યું હતું. આપઘાતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ હતી અને તેનાથી સમગ્ર સોસાયટીમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘાટલોડિયા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments