આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશના કડપા જિલ્લામાં જિલેટીન સળિયાથી ભરેલા વાહનના વિસ્ફોટના કારણે મોટો અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં નવ લોકોની મોત નીપજી છે. આ અકસ્માત જિલ્લાના કલાસાપડુ મંડળના મમિલાપલ્લીની હદમાં બન્યો હતો.વાહન જિલેટીનના સળિયા લઇ જઇ રહ્યા હતા, તે દરમિયાન તેમાં વિસ્ફોટ થયો છે. જેમાં 10 લોકોના મોત નીપજ્યાં હતાં અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળ એકદમ ભયાનક હતું. મૃતકોના શરીરના ભાગો ચારે બાજુ પથરાયેલા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments